Divyang Bus Pass Yojana 2022 : દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની યોજના

Divyang Bus Pass Yojana | દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ,  અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.

ગુજરાત સરકાર દ્રારા દિવ્યાંગ લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં છે. જેમ કે દિવ્યાંગ સાધન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓ માટે વીમા રક્ષણ યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ વ્યક્તિઓને શિષ્યવૃત્તિ યોજના, દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી.બસમાં મફત મુસાફરી કરવાની યોજના અને દિવ્યાંગ અકસ્માત વીમા યોજના વગેરે. આજે આપણે આ લેખમાં વાત કરી રહ્યા છીએ જેનું નામ છે Divyang Bus Pass Yojana

મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Divyang Bus Pass Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(પાસ કેવી રીતે કઢાવવો) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Divyang Bus Pass Yojana
Divyang Bus Pass Yojana

Divyang Bus Pass Yojana

Divyang Bus Pass Yojana હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગુજરાત એસ.ટી બસ પાસ યોજના અમલમાં છે. જેમાં ગુજરાતના તમામ દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ, સારવાર, નોકરી ધંધાના સ્થળે કે અન્ય કોઈપણ સ્થળે થી કોઈપણ સ્થળે(ગુજરાત રાજ્યમાં કોઈપણ સ્થળે) જવા માટે દિવ્યાંગ વ્યક્તિઓ ને યોજના હેઠળ મફત બસ પાસ મુસાફરીનો લાભ આપવામાં આવશે.

Divyang Bus Pass Yojana હેઠળ મળવાપાત્ર લાભ

Divyang Bus Pass Yojana હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓને ગુજરાત રાજ્યમાં કોઈપણ પણ એક સ્થળથી બીજા સ્થળ પર મુસાફરી કરવા દિવ્યાંગતાના આધારે મુસાફરી કરવા માટે પાસ સુવિધા આપવામાં આવશે.

Divyang Bus Pass Yojana હેઠળ દિવ્યાંગતાના આધારે મળવાપાત્ર સહાય

વિકલાંગતાનું નામ  વિકલાંગતા ટકાવરી પ્રમાણે સહાય 
ઓછી દ્રષ્ટિ (Low Vision) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
અંધત્વ (Blindness) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય (Muscular Dystrophy) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
રક્તપિત-સાજા થયેલ (Leprosy Cured Person ) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
હલન-ચલણ સાથેની અશકતતા (Locomotors Disability) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
એસિડના હુમલાનો ભોગ બનેલ (Acid Attack Victim) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
બહુવિધ સ્કલેરોસિસ -શરીરની પેશીઓ
(Multiple Sclerosis )
40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
વામનતા (Dwarfism) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
સેરેબલપાલ્સી (Cerebral Pals) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને  મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
સામાન્ય ઈજા / જીવલેણ રક્તસ્ત્રાવ (Hemophilia) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ (Chronic Neurological Condition) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
ધ્રુજારી સ્નાયુબ્રદ્ધ કઠોરત (Parkinson’સ Disability) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા
80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
બૌદ્ધિક અસમર્થતા (Intellectual Disability) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા સહાયકને  મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
દીર્ઘકાલીન અનેમીયા (Sickle Cell Disease ) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
હિમોગ્લોબીનની ઘટેલી (Thelassemia) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
માનસિક બીમારી (Mental illness) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦ ટકા રાહત તથા 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
વાણી અને ભાષા અશકતતા (Speech and Language) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
ખાસ અભ્યાસ સંબંઘી વિકલાંગતા (Specific Learning Disabilities ) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે.
સાંભળવાની ક્ષતિ (Hearing Impairment) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેમને લાભ મળશે. તથા 80 ટકા કે તેથી વધુ દ્રષ્ટિવિષયક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
મલ્ટીપલ ડીસેબીલીટીઝ (Multiple Disabilities) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને તેમજ તેના સહાયકને  મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતી (Autism Spectrum Disorder) 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ મફત મુસાફરી અને
તેના સહાયકને ટીકીટ ભાડામાં ૫૦% રાહત તથા 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.

Divyang Bus Pass Yojana માટે પાત્રતા

Pradhan Mantri Mudra Loan Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • દિવ્યાંગ ગુજરાત રાજયના કાયમી વસવાટ હોવો જોઇએ.
  • ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ૪૦% કે તેથી વધુ દિવ્યાંગ હોવી જોઇએ.
  • સરકારશ્રી તરફથી આવકનું ધોરણ રદ કરવામાં આવ્યું છે.

Divyang Bus Pass Yojana માટે આવશ્યક દસ્તાવેજ 

  • જે તે વિભાગના નિષ્ણાંતને તબીબનું ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર.
  • અરજીપત્રક સાથે તાજા પડાવેલ સ્ટેમ્પ સાઇઝના ૨ (બે) ફોટા.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • ગુજરાત રાજયના કાયમી વસવાટના પુરાવા.
  • બ્લડ ગ્રુપનો દાખલો
  • અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીએથી વિનામૂલ્યે મળી શકશે.
  • અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષાની કચેરીને રજૂ કરવાનું રહેશે.
  • અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ.
  • અરજદારના આધાર કાર્ડની પ્રમાણિત નકલ.

દિવ્યાંગ ઓળખકાડ ખોવાઇ જાય તો ડુપ્લીકેટ કાર્ડ કઢાવવા અથવા રદ કરાવવા અંગે

જો કોઈ સંજોગોમાં દિવ્યાંગ વ્યક્તિનો મુસાફરી પાસ ખોવાઈ જાય અથવા મુસાફરી પાસ રદ(બંધ) કરાવવો હોય તો નીચે આપેલી પ્રક્રિયા ફોલો કરી શકો છો.

  •  દિવ્યાંગ ઓળખકાર્ડ ગુમ થયાથી અરજી કરવાથી ફરીથી મળી રહેશે.
  •  રદ કરવા પાત્ર ઓળખકાર્ડ કચેરીમાં જમા કરાવવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.

Divyang Bus Pass Yojana માટે અરજી કેવી રીતે કરવી

જે મિત્રો Divyang Bus Pass Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે બેંકમાં અરજી કરી શકો છો.

જે પણ દિવ્યાંગ મિત્રો Divyang Bus Pass Yojana હેઠળ અરજી(પાસ કઢાવવા) માંગે છે તે esmajkalyan.gujarat.gov.in પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે, પોતાની નજીકની અધિકારીક કચેરીમાં જઈને અથવા ઓનલાઇન સેન્ટર પર જઈને અરજી કરી શકો છો.

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: