વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના 2023

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના | Housing Facility for Senior Citizens (Vridhashram) Scheme

મારાં વ્હાલા ગુજરાતીઓ આ લેખને અંત સુધી વાંચો જેથી તમારે નહિ તો બીજા કોઈને આ માહિતી કામ આવે, આ લેખમાં આપડે જાણીશું કે, વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન સહાય યોજના શું છે?, લાભ કોને મળશે, શું લાભ મળશે, પાત્રતા(લાયકાત), ડોકયુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના
વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના અંતર્ગત રાજ્યના તમામ વૃદ્ધ લોકોને રહેવા માટે વૃદ્ધાશ્રમમાં જગ્યા આપવામાં આવશે જેથી તે પોતાનું જીવન સારી રીતે નિહાળી શકે. આજ ના સમયમાં આપડે બધા જાણી શકીયે છીએ કે કેટલાક એવા માં-બાપ છે, જેમની પાસે રહેવા માટે કોઈ ઘર કે કોઈ અન્ય જગ્યા હોતી નથી તેવા વૃદ્ધ લોકોને આ યોજનાનો લાભ મળશે.

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના માટે પાત્રતા અને શરતો

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

  • લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • આશ્રય મેળવવા માટેની અરજદારની વય મર્યાદા ૬૦ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.
  • દિવ્યાંગ અને અશકતતાનાં કેસમાં દાકતરી પ્રમાપત્ર ઉપલબ્ધ હશે તો ૪૫ વર્ષથી વધુ વયનાં લાભાર્થીને આશ્રય આપી શકાશે.

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજનામાં ઓનલાઇન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

  • આધારકાર્ડ
  • માં-કાર્ડ
  • જન્મનો પુરાવો(શાળા છોડ્યા નું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈ પણ એક)
  • રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • દિવ્યાંગ અને અશકતતાનાં કેસમાં દાકતરી પ્રમાણપત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક પૈકી કોઈ પણ એક

વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો “વરિષ્ઠ નાગરિકોને રહેઠાણની સુવિધા(વૃદ્ધાશ્રમ) યોજના’માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

આ યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

           

પોસ્ટ શેર કરો: